Search

શબ્દોની દુનિયા

Category

શેર-શાયરી

નારાજ છું હું મોતથી એ કારણે,
હંમેશા સાથે રહેવાનો અમારો વાયદો તેણે તોડાવ્યો છે

હતો એટલો પ્રેમ તો લૂંટાવી દીધો તારા ઉપર,
પોતાના માટે પણ હવે તો નફરત જ બચી છે

નફરત તો ક્યાંથી કરું તને તારી બેવફાઈ માટે?

તારું આપેલું તો દર્દ પણ મને વ્હાલું લાગે છે

દર્દની આ ખાસિયત છે,

એ જ્યારે આવે છે ત્યારે માણસ ને શાંત અને તેના શબ્દો ને તાકાતવાન બનાવી દે છે

અનિચ્છાએ પણ ભૂલવા પડે છે અમુક લોકોને,

યાદો એમની જ્યારે તકલીફ આપવા માંડે છે

એ નારાજ છે મારી દીવાનગી થી,

હું એમની નારાજગીનો પણ દીવાનો છું

હતો એટલો પ્રેમ તો લૂંટાવી દીધો તારા ઉપર,

પોતાના માટે પણ હવે તો નફરત જ બચી છે

એથી વધુ તો શું આપું હું મારા પ્રેમનો પુરાવો,રોજ દર્પણ સામે ઉભો રહી હું તને જ જોઉં છું

Create a free website or blog at WordPress.com.

Up ↑